NATIONAL

શાહે પ્રવાસી મજૂરો સાથે બંગાળમાં ‘અન્યાય’ને લઇ મમતા બેનર્જીને પત્ર લખી ખોલી પોલ!

ગૃહમંત્રી અમિત શાહે પોતાના પત્રમાં બંગાળ સરકાર પર આરોપ મૂકયો છે. તેમણે લખ્યું છે કે પ્રવાસી મજૂરોને ટ્રેનો દ્વારા પશ્ચિમ બંગાળ ના પહોંચવા દેવા અન્યાય છે. તેનાથી આગળ જતાં તેમને જ મુશ્કેલી પડશે. પ્રવાસી મજૂરોની સાથે પશ્ચિમ બંગાળ પહોંચનાર ટ્રેનોને રાજ્ય સરકારે મંજૂરી આપી રહી નથી.

અમિત શાહે એમ પણ કહ્યું કે કેન્દ્ર એ અત્યાર સુધીમાં કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે ફસાયેલા બે લાખ પ્રવાસીઓને ઘરે પાછા ફરવામાં મદદ કરી છે. તેમણે આ સંદર્ભમાં બંગાળ સરકારને ચેતવણી આપી હતી કે અસહકારથી પ્રવાસીઓ માટે વધુ મુશ્કેલી ઉભી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *