જી હા હનુમાન દાદા અંગે કહેવાય છે કે તેઓ દરેક સંકટને દૂર કરી દે છે. આથી તો તેમનું નામ ‘સંકટ મોચન’ પણ છે. આ જે ઉપર તસવીર દેખાય રહી છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ટ્વિટર થી લઇ ફેસબુક પર આ તસવીર લોકો શેર કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અમસ્તા જ બજરંગબલીજી ને સંકટ મોચન કહ્યા નથી.
He’s called Sankat Mochan for a reason. 🙏🏻🙏🏻 pic.twitter.com/wR6gGIfvjc
— Yo Yo Funny Singh (@moronhumor) May 31, 2020
આ તસવીરમાં તમે જોઇ શકો છો કે એક વીજળીનો થાંભલો બજરંગબલીની મૂર્તિ ઉપર પડે છે. તે બજરંગબલીના હાથ પર જે પહાડ છે તેના પર પડે છે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે આ તસવીર કયાંની છે પરંતુ લોકોની બજરંગબલી સાથે જોડાયેલી આસ્થા આ તસવીર બાદ વધુ મજબૂત થતી દેખાય રહી છે.
He’s called Sankat Mochan for a reason. 🙏🏻🙏🏻 pic.twitter.com/wR6gGIfvjc
— Yo Yo Funny Singh (@moronhumor) May 31, 2020
લોકોએ આ ફોટો પર પોતાના મંતવ્યો લખ્યા. આમનું કહેવું છે કે બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા દરમ્યાન રસ્તામાં હનુમાનજીના કેટલાંય મંદિર આવે છે જે ભકતોને હિંમત આપે છે.
He’s called Sankat Mochan for a reason. 🙏🏻🙏🏻 pic.twitter.com/wR6gGIfvjc
— Yo Yo Funny Singh (@moronhumor) May 31, 2020
આપની જાણકારી માટે જણાવી દઇએ કે આ ફોટો પર મોટાભાગના લોકોએ જય શ્રી રામ લખ્યું. જો કે કેટલાંય લોકોએ એમ પણ પૂછયું કે આ તસવીર કયાંની છે પરંતુ હજુ સુધી તેનો કોઇ જવાબ મળ્યો નથી.